મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન

ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન વિષય પર Phdની પદવી મેળવી. આ પણ વાંચોઃ  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ […]

મોજમાં રહેવું રે' કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 2:04 PM

ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન વિષય પર Phdની પદવી મેળવી.

Image result for ratilal borisagar

આ પણ વાંચોઃ  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ, જાણો શું હતો વિવાદ

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ દ્વારા ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી પણ રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી નવાઝવામાં આવ્યા છે.

sahitya akadami award 2019

Image result for ratilal borisagar

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">