Rajkot: એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી, વન્ય પ્રાણીઓની જીવન શૈલીથી કરાયા વાકેફ

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્રારા રાજકોટની ગર્વેમેન્ટ એન્જિનીયરીંગના વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણની માહિતી આપવામાં આવી હતી.

Rajkot: એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી, વન્ય પ્રાણીઓની જીવન શૈલીથી કરાયા વાકેફ
એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 07, 2022 | 5:54 PM

Rajkot: વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના (National Wildlife Week) ભાગરૂપે રાજકોટ જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્રારા રાજકોટની ગર્વેમેન્ટ એન્જિનીયરીંગના વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના હિંગોળગઢના અભ્યારણ્ય ખાતે વન વિભાગના અધિકારીઓ દ્રારા વિધાર્થીઓને સમજ આપી હતી.

વન્ય પ્રાણીઓ કઇ રીતે રહે છે? તેની માહિતી અપાઈ

રાજકોટ જિલ્લાના હિંગોળગઢના અભ્યારણ્યમાં એક દિવસના પ્રવાસ દરમિયાન વિધાર્થીઓને વન્ય પ્રાણીઓની પ્રકૃતિ કેવી છે. આ પ્રાણીઓ કઇ રીતે રહે છે. આ પ્રાણીઓની જાળવણી માટે વન વિભાગ કેવા પ્રકારના પ્રયત્નો કરે છે તમામ પ્રકારની માહિતી વિધાર્થીઓને આપવામાં આવી હતી. વિધાર્થીઓને જંગલી પ્રાણીઓ અને તૃણભક્ષી પ્રાણીઓ વિશે માહિતી આપી હતી અને તેને આવા પ્રાણીઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓની જાગૃતતા માટે વન્ય વિભાગ દ્રારા પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

હિંગોળગઢ અભ્યારણ્યની વિશેષતા

હિંગોળગઢ અભ્યારણ્યા રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આવેલા વિછીંયામાં આવેલુ અભ્યારણ્ય છે. વિછીંયા આમ તો સૂકો પ્રદેશ છે પરંતુ આ અભ્યારણ્ય લીલોછમ આવેલો વિસ્તાર છે. આ અભ્યારણ્યમાં પ્રકૃતિ શિક્ષણ વર્ગ યોજાય છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પ્રકૃતિનું શિક્ષણ લેવા આવે છે. આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું સંચાલન ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા કરે છે. હિંગોળગઢમાં એક કિલ્લો પણ આવેલો છે. સામાજીક વનીકરણ વિભાગ રાજકોટના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, ઇ.ચા. મદદનીશ વન સંરક્ષક જે.આર.જાકાસણીયા, ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ રાજકોટના પ્રોફેસર ડી.આર.કેરાળીયા, વાય.એ.જોષી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર એચ.બી.મોકરીયા, એસ.આર.રાઠવા તથા હિંગોળગઢ અભ્યાણયનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">