Rajkot: ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ વિરપુર (Virpur) જલારામધામમાં 85 દિવસ બાદ અન્નક્ષેત્ર શરૂ

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:42 PM

Virpur, Rajkot : ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ની કહેવતને સાર્થક કરતાં ભક્ત જલારામ બાપા (Jalaram Bapa), 200 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા સદાવ્રતને લઈને વિશ્વભરના પોતાના ભકતોમાં ખ્યાતનામ છે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું. પરંતુ આજથી બાપાનો પ્રસાદ ફરીથી શરૂ થતાં ભકતોમાં આનંદ છવાયો છે.

આપને જણાવી દઈએ કે ગત 14 જૂને બાપાના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ દર્શન બાદ ભક્તો પૂજ્ય બાપાની પ્રસાદનો લાહવો લઈ શકતા ન હતા. હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે મંદિર વ્યવસ્થાએ પણ ભક્તોને પ્રસાદ આપવાનું નક્કી કર્યું હતું અને 85 દિવસ બાદ ફરીથી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને ભાવિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">