Rajkot: કડવા-લેઉઆ પાટીદારો આવશે એક મંચ પર, ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલની શક્યતા

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં સામાજિક મિલન રાખવામાં આવ્યું છે.

| Updated on: Jun 12, 2021 | 10:05 AM

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં (Khodaldham) સામાજિક મિલન રાખવામાં આવ્યું છે. લેઉઆ અને કડવા પાટીદારોના આગેવાનો બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં નરેશ પટેલ, દિનેશ કુંભાણી, મથુર સવાણી, લવજી બાદશાહ અને જયરામ પટેલ જેવા સંભવિત આગેવાનો હાજર રહી શકે છે.

વર્ષ-2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા લેઉઆ કડવા પાટીદાર સમાજનું એકમંચ પર આવવું અનેક સવાલ ઉભા કરી રહ્યું છે. સામાજિક મિલન છે કે પછી રાજકીય રણનિતીનો એક ભાગ તેવા સવાલ ઉઠી રહ્યા છે. 5 મહિના બીજી વખત પાટીદારો એક મંચ પર આવવાના છે.

કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. ખોડલધામનાં ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું (Guideline)પાલન કરવાનું રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવી રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

સવારનાં સાત વાગ્થી રાતનાં સાત વાગ્યા સુધી ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે. મંદિરની પરિક્રમા ભક્તો માટે બંધ રાખવામાં આવી છે, પરંતુ ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. કોરોનાની ગાઈડલાઈનનું મંદિરમાં ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">