Rajkot માં સતત બીજા દિવસે ભારે વરસાદ, આઝાદ ચોકમાં પાણી ભરાતા લોકો પરેશાન

રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે . જેના લીધે રાજકોટના આઝાદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:19 PM

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે રાજકોટ(Rajkot) માં સતત બીજા દિવસે જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ(Rain)  પડ્યો છે . જેના લીધે રાજકોટના આઝાદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસા આ વિસ્તારના પાણી ભરાઈ છે. હાલ જામનગર રોડ, 150 ફૂટ રિંગરોડ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે . જ્યારે રૈયા રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. તેમજ સતત બીજા દિવસે વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

આ પણ વાંચો : Mann Ki Baat: PM Modiની મન કી બાતનો 79મો એપિસોડ, નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે, ટોક્યોમાં તિરંગો જોઈને દેશમાં રોમાંચ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">