Mann Ki Baat: PM Modiની મન કી બાતનો 79મો એપિસોડ, નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે, ટોક્યોમાં તિરંગો જોઈને દેશમાં રોમાંચ
વડા પ્રધાન મોદી દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ મહામારી અને ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનાર ભારતીય ટીમ ઉપર મન કી બાત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કરી શકે છે.
Mann Ki Baat: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતનાં 79માં એપિસોડમાં વાત કરતા કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા તેમણે ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત જોડો આંદોલન ચલાવવાની જરૂર છે. તેમણે યુવાનો પર વાત કરતા જણાવ્યું કે યુવાનો મનની વાતને દિશા આપી રહ્યા છે.
टोक्यो ओलंपिक में भारतीय खिलाड़ियों को तिरंगा लेकर चलते देख मैं ही नहीं पूरा देश रोमांचित हो उठा। पूरे देश ने जैसे एक होकर अपने इन योद्धाओं से कहा कि विजयी भव: मन की बात कार्यक्रम में प्रधानमंत्री नरेंद्र मोदी #TokyoOlympics pic.twitter.com/IXfQyjSfJE
— ANI_HindiNews (@AHindinews) July 25, 2021
ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા એથ્લેટ્સે દેશનું નામ ઉંચુ કર્યુ હોવાનું તેમણે જણાવ્યું અને કહ્યું કે ટોક્યોમાં તિરંગો જોઈને દેશે રોમાંચ અનુભવ્યો છે. આ ખેલાડીઓએ તેમના સ્થાન પર પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે અને નાગરિકોને સલાહ આપી કે જાણે કે અજાણતાં ખેલાડીઓ પર દબાણ ન મૂકે. તેમનો ઉત્સાહ વધારે.
ये खिलाड़ी, जीवन की अनेक चुनौतियों को पार करते हुए यहाँ पहुंचे हैं। ये खिलाड़ी, जीवन की अनेक चुनौतियों को पार करते हुए यहाँ पहुंचे हैं: प्रधानमंत्री @narendramodi #MannKiBaat #Cheer4India
— MyGovHindi (@MyGovHindi) July 25, 2021
રાજકોટમાં ફ્રેંચ ટેકનોલોજીથી લાઈટ હાઉસ બનાવવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે રાજકોટમાં લાઈટ હાઉસ ફ્રેંચ ટેકનાલોજીથી બનાવવામાં આવી રહ્યું છે. તેમાં ટનલનાં માધ્યમથી મોનોલિથિક ટનલનાં માધ્યમથી કોક્રિંટ કન્સ્ટ્ર્ક્શન ટેકોનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીથી બનેલા ઘર મુશ્કેલીઓ સામે રક્ષણ કરનારૂ બની રહેશે.
राजकोट में लाइट हाउस, फ्रेंच टेक्नोलॉजी से बनाए जा रहे हैं, जिनमें टनल के जरिए मोनोलिथिक कंक्रीट कंस्ट्रशन टेक्नोलॉजी का इस्तेमाल हो रहा है। इस टेक्नोलॉजी से बने घर आपदाओं का सामना करने में कहीं अधिक सक्षम होंगे : प्रधानमंत्री @narendramodi #MannKiBaat
— MyGovHindi (@MyGovHindi) July 25, 2021
7 ઓગસ્ટે રાષ્ટ્રીય હસ્તકળા દિવસની સાથે એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે
વડાપ્રધાને જણાવ્યું કે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હસ્તકળા દિવસની સાથે એક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ જ દિવસે 1905માં સ્વેદશી આંદોલનની શરૂઆત થઈ હતી. આપમા દેશમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં હસ્તકળાએ કમાવા માટેનું મોટુ સાધન છે. આ ક્ષેત્રથી લાખો મહિલા અને કળાકારો જોડાયેલા રહે છે.
7 अगस्त को राष्ट्रीय हथकरघा दिवस के साथ एक ऐतिहासिक पृष्ठभूमि जुड़ी हुई है। इसी दिन 1905 में स्वदेशी आंदोलन की शुरुआत हुई थी। हमारे देश के ग्रामीण और आदिवासी इलाकों में हथकरघा कमाई का बहुत बड़ा साधन है। इस क्षेत्र से लाखों महिलाएं, बुनकर और शिल्पी जुड़े हुए हैं: प्रधानमंत्री pic.twitter.com/03Wn7Z56Pq
— ANI_HindiNews (@AHindinews) July 25, 2021
15 ઓગસ્ટે વધારેમાં વધારે ભારતવાસી મળીને રાષ્ટ્રગીત ગાવાનું રાખે
વડાપ્રધાને મન કી બાતમાં જણાવ્યું કે આ વખતે 15 ઓગસ્ટે દેશ આઝાદીનાં 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ આપણું મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે સદી સુધી રહા જોઈ તેને 75 વર્ષ પુરા થઈ રહ્યા હોવાનાં આપણ સાક્ષી બની રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ વખતે 15 ઓગસ્ટે એક અલગ પ્રયાસ થવા જઈ રહ્યો છે. સાંસ્કૃતિક વિભાગની કોશિશ છે કે તે દિવસે વધારેમાં વધારે ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાવાનું રાખે.
इस बार 15 अगस्त को एक अनोखा प्रयास होने जा रहा है। सांस्कृतिक मंत्रालय की कोशिश है कि इस दिन ज्यादा-से-ज्यादा भारतवासी मिलकर राष्ट्रगान गाएँ। इसके लिए बनाई गई है –राष्ट्रगानडॉटइन | इस वेबसाइट की मदद से आप राष्ट्रगान गाकर, उसे रिकॉर्ड कर पाएंगे: पीएम @narendramodi #MannKiBaat
— MyGovHindi (@MyGovHindi) July 25, 2021
‘મન કી બાત’ થી રેડિયોની લોકપ્રિયતા વધી
સરકારે કહ્યું હતું કે મન કી બાતે 2014 માં સ્થાપના પછીથી 30.80 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે 2017-18 બાદથી રૂ. 10.64 કરોડથી વધારે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે 19 જુલાઇએ રાજ્યસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રસાર ભારતીએ અત્યાર સુધીમાં તેના ‘ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન નેટવર્ક’ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘મન કી બાત’ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કર્યા છે.
ઠાકુરે જણાવ્યું હતું કે બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના ડેટા મુજબ, 2018 થી 2020 દરમિયાન રેડિયો કાર્યક્રમોના કુલ દર્શકોની સંખ્યા આશરે 6 કરોડથી 14.35 કરોડ જેટલી હોવાનો અંદાજ છે.
વર્ષ 2014 થી આજ સુધી આ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત થયા છે. ‘મન કી બાત’માં પીએમ મોદી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલે છે અને કેટલાક પસંદ કરેલા લોકો સાથે વાત કરે છે.
આ પણ વાંચો: SURAT : 4 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ, નાની વયે મ્યુકોરમાઇકોસિસ થયાનો સુરતનો પ્રથમ કેસ
આ પણ વાંચો: Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા