ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ૩ હજાર કરોડથી વધારેની ગ્રાંન્ટની ફાળવણી કરે છે અને નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.

ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે:  ધનસુખ ભંડેરી
Dhansukh Bhanderi
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:36 PM

રાજકોટમાં (Rajkot) ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના(GMFB) ચેરમેન ધનસુખ ભંડેરીના (Dhansukh Bhanderi) અધ્યક્ષસ્થાને રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકૂળમાં રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓની ગ્રાન્ટ અને તેના દ્રારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં અલગ અલગ નગરપાલિકાઓને ફાળવેલી ગ્રાંન્ટમાંથી કેટલા વિકાસના કામો થયા અને કેટલી ગ્રાંન્ટ હજુ પણ વણવપરાયેલી છે તેની સમિક્ષા કરવામાં આવી હતી.ધનસુખ ભંડેરીએ સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાંન્ટના વપરાશને લઇને ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને માર્ગદર્શન આપ્યું હતું.

નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ અંગે ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ૩ હજાર કરોડથી વધારેની ગ્રાંન્ટની ફાળવણી કરે છે અને નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.જે નગરપાલિકાઓમાં ભાજપની સત્તા નથી તેવી નગરપાલિકાઓમાં પણ ગ્રાંન્ટની ફાળવણી કરવામાં આવે છે અને લોકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.ગુજરાતભરની નગરપાલિકાઓ માં રાજ્ય સરકાર મનમૂકીને ગ્રાંન્ટ આપે છે અને પાયાની સુવિધાઓ ઉભી થાય અને વધારાની સુવિધાઓ ઉભી કરવામાં આવે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

છ ઝોનમાં સમીક્ષા બેઠકનું આયોજન

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્રારા રાજકોટ ઝોનની નગરપાલિકાની સમિક્ષા બેઠક યોજાય રહ્યો છે તે રીતે રાજ્યના છ ઝોનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદ સુરત,વડોદરા,ગાંધીનગર અને ભાવનગર ઝોનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે.

જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું

દરેક નગરપાલિકાઓને ધનસુખભાઇ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખભાઈએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવો નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે.

તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ધરદીઠ રૂપિયા ૭૦૦૦ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ ૨૫ હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે.

પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી 

આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ અ વર્ગની નગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, બ વર્ગને રૂપિયા ૪કરોડ, ક વર્ગને રૂપિયા ૩ કરોડ અને ડ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કુલ ૮૪૦૦ કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં ૧૩૨૯ કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ૧૪ અને ૧૫ માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો :  જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">