ઉનાળો આવતા જ પાણીની સમસ્યા, રાજકોટના ભાદર-2 ડેમમાં માત્ર 50 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર-2 ડેમમાં માત્ર પચાસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાંથી બીજા ક્રમનો મોટામાં મોટો ડેમ ગણાતો ભાદર-2 માં પચાસ ટકા પાણી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 14, 2021 | 12:59 PM

Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમમાં માત્ર પચાસ ટકાજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાંથી બીજા ક્રમનો મોટામાં મોટો ડેમ ગણાતો ભાદર-2 માં પચાસ ટકા પાણી છે. ભાદર-2 માંથી ધોરાજી અને માણાવદર અને કુતિયાણાના કુલ 47 ગામને પીવાનું પાણી મળે છે. ધોરાજીના 30 ગામ ભાદર 2 આધારિત જૂથ યોજનામાંથી પીવાનું પાણી લે છે.

હાલ જૂન મહિના સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. જો જૂન મહિના બાદ વરસાદ ખેંચાશે તો ધોરાજી માણાવદર અને કુતિયાણાના 47 ગામ પર જળ સંકટ તોળાશે. ધોરાજીના ભાદર-2 માંથી ધોરાજી, માણાવદર, કુતિયાણાના અને પોરબંદરના 150 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. કુલ 16 હજાર હેકટર જમીનને પિયત માટે ભાદર-2 ડેમ પાણી પૂરું પાડે છે.

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">