AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં વકર્યો રોગચાળો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા- Video

રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા છે. વરસાદ બાદ હાલ પાણીજન્ય રોગો વધ્યા છે. જેમા ઝાડા ઉલટી, શરદી ,તાવ અને કમળાના દર્દીઓ વધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2025 | 8:28 PM
Share

રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મૂકી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા-ઉલટીના 342 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડનો એક કેસ નોંધાયો. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા જરૂરી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ, વધતા જતા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની કતારો લાગી રહી છે.

આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી છે. તેમા આશા બહેનો, MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઈઝર દ્વારા ઘરે ઘરે જઈને એન્ટી લાર્વાની કામગીરી કરવામાં આવે છે. જેમા એબેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા-કોલેજ કોમર્શિયલ બિલ્ડિંગ સહિતની જગ્યાઓએ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યા વરસાદી પાણી ભરાતા હોય તેવા શેલરનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજકોટના રાઈડ્સ સંચાલકોને હવે મળ્યુ કોંગ્રેસના નેતા લલિત વસોયાનું સમર્થન, લોકમેળાના નિયમો હળવા કરવા કરી માગ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">