AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં વકર્યો રોગચાળો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા- Video

રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા છે. વરસાદ બાદ હાલ પાણીજન્ય રોગો વધ્યા છે. જેમા ઝાડા ઉલટી, શરદી ,તાવ અને કમળાના દર્દીઓ વધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2025 | 8:28 PM
Share

રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મૂકી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા-ઉલટીના 342 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડનો એક કેસ નોંધાયો. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા જરૂરી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ, વધતા જતા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની કતારો લાગી રહી છે.

આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી છે. તેમા આશા બહેનો, MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઈઝર દ્વારા ઘરે ઘરે જઈને એન્ટી લાર્વાની કામગીરી કરવામાં આવે છે. જેમા એબેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા-કોલેજ કોમર્શિયલ બિલ્ડિંગ સહિતની જગ્યાઓએ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યા વરસાદી પાણી ભરાતા હોય તેવા શેલરનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજકોટના રાઈડ્સ સંચાલકોને હવે મળ્યુ કોંગ્રેસના નેતા લલિત વસોયાનું સમર્થન, લોકમેળાના નિયમો હળવા કરવા કરી માગ

Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
g clip-path="url(#clip0_868_265)">