ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો […]

ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ
ekaworld.net
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:02 AM

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં વર્લ્ડકપનો સાચો ઈતિહાસઃ આ વ્યક્તિની મદદથી દુનિયાને ક્રિકેટમાં વર્લ્ડકપ નામની ટ્રોફી પ્રાપ્ત થઈ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે ધોરણ 10ના પરિણામ પર ગત વર્ષના વેકેશનની અસર પડી હતી. જો કે સુરતની 400 જેટલી શાળાઓ દ્વારા વેકેશન ન રાખી શિક્ષણ કાર્ય ચાલુ રાખતા સુરતનું પરિણામ સારુ આવ્યું. જેથી આ વર્ષે પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયનો વિરોધ કરી આગામી દિવસોમાં મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને લેખિતમાં રજૂઆત કરશે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">