AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar : બે વર્ષ બાદ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન, છતાં વિવાદનો મધપૂડો છેડાયો

વિપક્ષે સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી (Corruption) ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે.

Porbandar : બે વર્ષ બાદ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન, છતાં વિવાદનો મધપૂડો છેડાયો
Porbandar Janmashtami fair
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:32 AM
Share

પોરબંદર (Porbandar)  જન્માષ્ટમી લોકમેળાની (Janmashtami fair)  જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છેડાયો છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષે મેળા ગ્રાઉન્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકમેળામાં આવનાર રાઈડ, ચકડોળ મજબૂત નહીં હોય તો અકસ્માતનો ડર વ્યક્ત કર્યો છે. તો સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી (Corruption) ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર છાયા અથવા ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે. તો આર.ટી.આઈ (RTI) એક્ટીવિસ્ટે પણ માગ કરી છે કે, મેળો નગરપાલિકા નહીં પરંતુ કલેક્ટરના (Collector) નેજા હેઠળ આયોજન કરવામાં આવે.

તો બીજી તરફ પાણીનો ભરાવો થતો હોવાની પાલિકા પ્રમુખે પણ કબૂલાત કરી છે.. જો કે, તેમણે કહ્યું કે, સરકારના નિયમ મુજબ અને નુકસાની ન થાય તેવી રીતે પાલિકા આયોજન કરશે.

જામનગરમાં પણ બે વર્ષ બાદ શ્રાવણી મેળાનુ આયોજન

કોરોના (Corona) કારણે બે વર્ષથી શ્રાવણ માસમાં યોજાતા મનોરંજન મેળા (Fair) ગુજરાતમાં યોજાઇ શક્યા ન હતા. જો કે આ વર્ષો છુટછાટ મળતા જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ બેકે તેથી વધુ સ્થળે મેળાનુ આયોજન કર્યુ છે. જેનાથી જામનગર મહાનગર પાલિકાને (JMC) શ્રાવણી મેળામાં કરોડોની આવક થશે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાનાર મેળાનુ કુલ રૂપિયા 1 કરોડ 67 લાખથી વધુની આવક થશે. જો કે આવકના આ આંકડામાં હજુ પણ વધારો થવાની શકયતા રહેલી છે.જામનગરમાં પરંપરા અનુસાર પ્રદર્શન મેદાનમાં અને વ્હોરાના હજીરા નજીક રંગમતિ નદી નજીકના પટમાં એમબે જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત શહેરમાં અન્ય કોઈ ખાનગી જગ્યા આપીને વધુ જગ્યાએ મેળા યોજવાનુ મહાનગર પાલિકાનુ આયોજન છે. જો કે પરંપરાગત બે જગ્યાએ થતા મેળામાં સ્ટોર માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">