Porbandar : બે વર્ષ બાદ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન, છતાં વિવાદનો મધપૂડો છેડાયો

વિપક્ષે સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી (Corruption) ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે.

Porbandar : બે વર્ષ બાદ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન, છતાં વિવાદનો મધપૂડો છેડાયો
Porbandar Janmashtami fair
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:32 AM

પોરબંદર (Porbandar)  જન્માષ્ટમી લોકમેળાની (Janmashtami fair)  જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છેડાયો છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષે મેળા ગ્રાઉન્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકમેળામાં આવનાર રાઈડ, ચકડોળ મજબૂત નહીં હોય તો અકસ્માતનો ડર વ્યક્ત કર્યો છે. તો સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી (Corruption) ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર છાયા અથવા ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે. તો આર.ટી.આઈ (RTI) એક્ટીવિસ્ટે પણ માગ કરી છે કે, મેળો નગરપાલિકા નહીં પરંતુ કલેક્ટરના (Collector) નેજા હેઠળ આયોજન કરવામાં આવે.

તો બીજી તરફ પાણીનો ભરાવો થતો હોવાની પાલિકા પ્રમુખે પણ કબૂલાત કરી છે.. જો કે, તેમણે કહ્યું કે, સરકારના નિયમ મુજબ અને નુકસાની ન થાય તેવી રીતે પાલિકા આયોજન કરશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

જામનગરમાં પણ બે વર્ષ બાદ શ્રાવણી મેળાનુ આયોજન

કોરોના (Corona) કારણે બે વર્ષથી શ્રાવણ માસમાં યોજાતા મનોરંજન મેળા (Fair) ગુજરાતમાં યોજાઇ શક્યા ન હતા. જો કે આ વર્ષો છુટછાટ મળતા જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ બેકે તેથી વધુ સ્થળે મેળાનુ આયોજન કર્યુ છે. જેનાથી જામનગર મહાનગર પાલિકાને (JMC) શ્રાવણી મેળામાં કરોડોની આવક થશે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાનાર મેળાનુ કુલ રૂપિયા 1 કરોડ 67 લાખથી વધુની આવક થશે. જો કે આવકના આ આંકડામાં હજુ પણ વધારો થવાની શકયતા રહેલી છે.જામનગરમાં પરંપરા અનુસાર પ્રદર્શન મેદાનમાં અને વ્હોરાના હજીરા નજીક રંગમતિ નદી નજીકના પટમાં એમબે જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત શહેરમાં અન્ય કોઈ ખાનગી જગ્યા આપીને વધુ જગ્યાએ મેળા યોજવાનુ મહાનગર પાલિકાનુ આયોજન છે. જો કે પરંપરાગત બે જગ્યાએ થતા મેળામાં સ્ટોર માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">