વડાપ્રધાન મોદીએ અમદાવાદથી દેશના દુશ્મનોને આપી લલકાર, ‘ભારત સામે આંખ ઉઠાવીને જોનારને ઘરમાં ઘુસીને મારીશું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસના પહેલાં જ દિવસે તેમણે જંગી સભા સંબોધીને આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે. આજે  ઉમિયાધામના ભૂમિ પૂજન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ મોદી અસારવા સ્થિત ન્યૂ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. અહીં તેઓ 1200 બેડની હોસ્પિટલની ચાર બિલ્ડીંગ ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી  પોતાના સંબોધનમાં […]

વડાપ્રધાન મોદીએ અમદાવાદથી દેશના દુશ્મનોને આપી લલકાર, 'ભારત સામે આંખ ઉઠાવીને જોનારને ઘરમાં ઘુસીને મારીશું'
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 4:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસના પહેલાં જ દિવસે તેમણે જંગી સભા સંબોધીને આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે. આજે  ઉમિયાધામના ભૂમિ પૂજન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ મોદી અસારવા સ્થિત ન્યૂ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. અહીં તેઓ 1200 બેડની હોસ્પિટલની ચાર બિલ્ડીંગ ઉદ્ઘાટન કર્યું હતું.

જે પછી  પોતાના સંબોધનમાં લાંબા સમયથી વિપક્ષ દ્વારા જે એર સ્ટ્રાઇક પર સવાલ કરવામાં આવી રહ્યા છે તેના પર કહ્યું કે,  40 વર્ષથી આતંકવાદની પીડા સહન કરી છે. પરંતુ હવે સહન નહીં કરીએ. હવે કોઈએ પણ આંખ ઉઠાવીને જોઈ તો અમે ઘરમાં ઘુસીને મારીશું. અમારો સ્વભાવ વીણી વીણીને હિસાબ કરવાનો છે. અમારો સિદ્ધાંત ઘરમાં ઘુસીને મારવાનો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ઉમિયાધામની ભૂમિ પરથી ભરી હુંકાર, ‘2019 પછી પણ હું જ પીએમ રહેવાનો છું, ચિંતા કરશો નહીં’

વિપક્ષ પર હુમલો કરતાં મોદી કહ્યું કે, એર સ્ટ્ર્રાઈકના કારણે વિપક્ષને પેટમાં દુઃખે છે. મને સત્તાની કોઇ જ ચિંતા નથી. મને માત્ર દેશની ચિંતા છે. જો ભારતીય વાયુસેનાનું બાલાકોટ મિશનને નિષ્ફળ રહ્યું હોત તો કોણ જવાબદાર હોત ?કોનું રાજીનામું માંગ્યું હોત ?  આતંકવાદીઓ સાત પાતાળમાં કેમ ન હોય ત્યાં ઘુસીને મારીશું.

પીએમ મોદી સાથે જ પોતાનું અમદાવાદ માટે વાત કરતાં કહ્યું કે, આજે મારૂ વર્ષો જૂનું સપનું પૂરૂ થયું છે. મેટ્રોથી અમદાવાદના લોકોમાં બદલાવ આવશે. મેટ્રોમાં મુસાફરી કરીને આનંદ થયો છે. મેટ્રો અમદાવાદીઓનું જીવન બદલી નાંખશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.

આ પણ વાંચો : જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઉમિયા ધામ ફાઉન્ડેશન સમયે પણ કહ્યું હતું કે, 2019 પછી પણ હું જ છું. જે સાથે જ તેમને આગામી ચૂંટણી માટે દેશને યોગ્ય દિશા આપવાની વાત કરી હતી. તો જામનગરમાં પણ આતંકવાદીઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અંગે વાતો કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">