વડોદરા: ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના મામલે પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ, કંપનીના બંને માલિક ફરાર
વડોદરાના પાદરાના ગવાસદ ગામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જો કે કંપનીના બંને માલિક હજુ ફરાર છે. ગઈકાલે ગવાસદ ગામમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેમાં 6 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]
વડોદરાના પાદરાના ગવાસદ ગામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જો કે કંપનીના બંને માલિક હજુ ફરાર છે. ગઈકાલે ગવાસદ ગામમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેમાં 6 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે આ સમગ્ર ઘટનાને લઈને કંપનીના માલિક સહિત કુલ 5 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર સત્યમકુમાર, મેનેજર આકાશ અગ્રવાલ અને ઓપરેટર રાજુ રાઠવાની ધરપકડ કરી લેવાઈ છે. જો કે કંપનીના માલિક સિદ્ધાર્થ અને શ્વેતાંશુ પટેલ હજુ ફરાર છે. જેમને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો