Navsari : લગ્નપ્રસંગમાં કોરોના નિયમના ધજાગરા, પોલીસે કાર્યવાહી કરી

વિજલપોરમાં એક લગ્નપ્રસંગમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો નજરે પડયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી આરંભી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:33 PM

Navsari : જિલ્લાના વિજલપોરમાં બેદરકારીનો લગ્નપ્રસંગ યોજાયો હતો. અહીં નિયમ કરતા વધુ મહેમાનો એકઠા થયા હતા. અને નિયમ ભંગ સાથે વરઘોડો નીકળ્યો અને સોશિયલ ડિસ્ટન્સ વગર જમણવાર પણ યોજાયો હતો. આ નિયમ ભંગની જાણ થતા જ આમંત્રણ વગર પોલીસ પહોંચી ગઇ હતી.અને આયોજકો સહિત અન્ય લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

વિજલપોરની પાટીલ સમાજની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટાપાયે બેદરકારી જોવા મળી હતી. અને ક્યાંક નિયમોનું નામોનિશાન જોવા નહોતું મળ્યું. જો આવી જ બેદરકારી દાખવો તો ત્રીજી લહેરને કોઇ નહીં રોકી શકે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">