NAVSARI : અમલસાડના યુવાને ધમડાછા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી

26 વર્ષનો મિત મહેતા નામનો યુવક અમલસાડનો છે. તે અંકલેશ્વરમાં નોકરી કરતો હતો. તે અંબિકા નદી પરથી પસાર થતા ધમડાછા બ્રિજ ઉપર પહોંચ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 10:41 PM

NAVSARI : જિલ્લાના અમલસાડના યુવાને ધમડાછા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. યુવકે કોઈ કારણોસર અંબિકા નદીમાં પડતું મૂકતા ફાયરના જવાનોએ તેની શોધખોળ હાથ ધરી છે. 26 વર્ષનો મિત મહેતા નામનો યુવક અમલસાડનો છે. તે અંકલેશ્વરમાં નોકરી કરતો હતો. તે અંબિકા નદી પરથી પસાર થતા ધમડાછા બ્રિજ ઉપર પહોંચ્યો હતો. અને બ્રિજ ઉપર પોતાનું બાઈક મૂકીને નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જેને પગલે ગણદેવી અને બીલીમોરાના ફાયરના જવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અને તાત્કાલિક નદીમાં ઝંપલાવીને યુવકની શોધખોળ હાથ ધરી હતી.

 

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">