નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત, ચીખલીના કલીયારી ગામનાં બે સગાભાઇના મોત
નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. ઘરે પરત ફરતી વખતે ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થયું છે. જીગ્નેશ પટેલ નામના યુવાનનું ઘટનાસ્થળે મોત, જયારે સાવન પટેલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. […]
નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. ઘરે પરત ફરતી વખતે ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થયું છે. જીગ્નેશ પટેલ નામના યુવાનનું ઘટનાસ્થળે મોત, જયારે સાવન પટેલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. વલસાડના તિથલ ખાતે ફોટા પડાવવા યુવાનો ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો