Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી.

Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 14, 2021 | 7:23 PM

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી. જ્યારે ગામમાં કોઈ મરણ થયું હોય તો સ્મશાનમાં જવા માટે પણ લોકોને તકલીફ પડતી હતી, બીજી બાજુ ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે પણ તકલીફો પડતી હતી.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

આમ તો આ વિસ્તારમાં કેળ અને શેરડીના મહત્વના પાકો પકવતા હોય છે, જેથી જ્યારે પાકને બહાર કાઢવાનો સમય આવે છે, ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે. મોટા વાહનો ખેતર સુધી પહોંચી શકતા નથી, જેથી ખેડૂતોને મજૂરી પણ વધારે ચૂકવવી પડે છે. જેને ધ્યાને લેતા ગામના સરપંચ મનસુખ વસાવા અને ડેપ્યુટી સરપંચ જતીન પટેલની માંગણીને ધ્યાને રાખીને મનરેગામાંથી ગામના 3 રસ્તા અને 2 નાળા મંજુર કરવામાં આવ્યા હતા.

 Narmada: People of Dhamnacha village of Nandod are on the verge of completion of road works and drains.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે, લગભગ 2 નાળા તો તૈયાર પણ થઈ ગયા છે. જેમાં એક નાળાનો ખર્ચ 3 લાખ રૂપિયા છે, જ્યારે સ્મશાન તરફ જતો રસ્તાનું મેટલ વર્ક ચાલી રહ્યું છે, જેનો ખર્ચ લગભગ 2.5 લાખ છે. આ ગામના ડેપ્યુટી સરપંચ જતીન પટેલ ખૂબ જાગૃત છે, ગામના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે હંમેશા કોઈને કોઈ કાર્ય કરતા જ આવ્યા છે. નાળા અને રસ્તા બની જવાથી સ્મશાન તરફ જતો રસ્તો સારો થઈ જશે, જ્યાં એક દિવસ બધાને જવાનું છે તેનો રસ્તો પણ સારો હોવો જોઈએ. એવું ડેપ્યુટી સરપંચનું માનવું છે.

જ્યારે ખેડૂતોને પણ કોઈ તકલીફ ન પડવી જોઈએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે જો ખેડૂતોને તકલીફ પડશે તો તેનો ખર્ચ પણ વધી જશે તો ખેડૂતની આવક 2022 સુધી બમણી કેવી રીતે થશે, જેથી આ રસ્તાઓ બનવાથી પણ ખેડૂતોની સમસ્યાનું નિરકાણ આવશે. આમ તો ગામ લોકો પણ આ કામગીરીથી ખુશ છે, બીજી બાજુ આ કામો આવવાથી ગામ લોકોને મનરેગા દ્વારા રોજગારી મળી રહી છે.

આ પણ વાંચો: KHEDA : નવાગામમાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત, કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ રહ્યાં ઉપસ્થિત

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">