ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 226 કેસ નોંધાયા છે. કુલ 19 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે જ્યારે 40 લોકો કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે 164 કેસ નોંધાયા છે. આ બાદ આણંદમાં 09 કેસ, ભરુચમાં 02 કેસ, ભાવનગરમાં 01 કેસ, […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 226 કેસ નોંધાયા છે. કુલ 19 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે જ્યારે 40 લોકો કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે 164 કેસ નોંધાયા છે. આ બાદ આણંદમાં 09 કેસ, ભરુચમાં 02 કેસ, ભાવનગરમાં 01 કેસ, બોટાદમાં 06 કેસ, ગાંધીનગરમાં 06 કેસ, રાજકોટમાં 09 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત
જિલ્લાવાર કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો