મોરબી: જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી, કોંગ્રેસ ધારાસભ્યએ કર્યો આ ખુલાસો

મોરબીમાં જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાના કારણે અનેક વાહનો અટવાયા છે. મહત્વનું છે કે, કોઈ જાનહાની સર્જાઈ નથી. મોરબીમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ TV9 સાથે વાત કરતા સરકાર પર દાણા ઢોળ્યા હતા. અને કહ્યું કે, આ રસ્તા પર અનેક પુલ નબળી કક્ષાના છે. અને ભવિષ્યમાં દુર્ઘટના […]

મોરબી: જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી, કોંગ્રેસ ધારાસભ્યએ કર્યો આ ખુલાસો
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 6:29 AM

મોરબીમાં જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાના કારણે અનેક વાહનો અટવાયા છે. મહત્વનું છે કે, કોઈ જાનહાની સર્જાઈ નથી. મોરબીમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ TV9 સાથે વાત કરતા સરકાર પર દાણા ઢોળ્યા હતા. અને કહ્યું કે, આ રસ્તા પર અનેક પુલ નબળી કક્ષાના છે. અને ભવિષ્યમાં દુર્ઘટના સર્જાવાની શક્યતા દર્શાવી છે. તો બ્રિજેશ મેરજાએ તંત્રને જાણ કરી હોવાની અને કાર્યવાહી ન થવાની વાત કહી હતી.

આ પણ વાંચોઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">