Mehsana : ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં બે યુવકોના ડુબવાથી મોત

ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં એક દુર્ઘટના સર્જાઇ છે. આ ગામની સીમમાં આવેલ તળાવમાં બે યુવક ડૂબ્યા છે. ઉમિયા જળાશયમાં બપોરે યુવકો ન્હાવા પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 10:59 PM

Mehsana : એક તરફ રાજયમાં વરસાદી માહોલ છે. ત્યારે વરસાદની મજા માણવા યુવાનો તત્પર રહેતા હોય છે. પણ, કયારેક ન્હાવાની મજા મોતની સજા બની જાય છે. આવું જ કંઇક બન્યું છે મહેસાણાના ઊંઝામાં. અહીં ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં એક દુર્ઘટના સર્જાઇ છે. આ ગામની સીમમાં આવેલ તળાવમાં બે યુવક ડૂબ્યા છે. ઉમિયા જળાશયમાં બપોરે યુવકો ન્હાવા પડ્યા હતા. ત્યારે 2 યુવકોનું તળાવમાં ડૂબવાથી મોત નિપજ્યું છે. બંને યુવકોના મૃતદેહોની બહાર કાંઢી લેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">