Mehsana : વિસનગર ખાતે રૂપિયા 323.65 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ગુજરાતના(Gujarat) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં દરબાર વિસ્તારમાં નવીન પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા દશ લાખ લીટરનો ભૂગર્ભ સંપનું ખાતમુર્હુત રૂ 107.29 લાખના ખર્ચે પંદરના નાણા પચની ટાઇટ ગ્રાન્ટ હેઠળ કરાયું હતું.

Mehsana : વિસનગર ખાતે રૂપિયા 323.65 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત  અને લોકાર્પણ
Mehsana Visangar Developement Work Lokarpan
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jul 28, 2022 | 5:19 PM

આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા(Mehsana) જિલ્લાના વિસનગરના (Visnagar)  નાગરિકોની સુખાકારી માટે નિર્મિત અને નિર્માણાધીન વિવિધ વિકાસ કામોના (Development Work)  લોકાર્પણ અને ખાતમુર્હુત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જી.ડી હાઇસ્કુલ ખાતે પ્રાથમિક ભવન બનાવાથી મધ્યમવર્ગના બાળકોને સારા વાતાવરણમાં શિક્ષણ મળી રહેશે તેમ જણાવી સરકારે ડ્રોપ આઉટ રેશીયામાં ઘટાડો કર્યો છે.

આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં દરબાર વિસ્તારમાં નવીન પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા દશ લાખ લીટરનો ભૂગર્ભ સંપનું ખાતમુર્હુત રૂ 107.29 લાખના ખર્ચે પંદરના નાણા પચની ટાઇટ ગ્રાન્ટ હેઠળ કરાયું હતું. આ ઉપરાંત ધરોઇ કેનાલથી દેળીયા તળાવ સુધી એન.પી. 3 પાઇપ લાઇનનું ખાતમુર્હુત રૂ 126.93 લાખના ખર્ચે કરાયું હતું. વધુમાં જી.ડી હાઇસ્કુલમાં પ્રાથમિક ભવન બાંધકામનું લોકાર્પણ રૂ 89.43 લાખના ખર્ચે કરાયું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે વંચિતોના વિકાસ માટે સરકારે મહત્વપુર્ણ કામ કર્યુ છે. સરકાર દ્વારા સુઝલામ સુફલામ યોજના દ્વારા પૂરતું પાણી વહન થાય તેમ માટે સરકાર પ્રયત્નશીલ છે. દેશના પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતને તારંગાથી આબુ રોડ રેલની ઉત્તમ ભેટ આપી છે , રૂપિયા 3000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજનાથી જિલ્લામાં ઔધોગિક વિકાસને ગતિ મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણના સંસ્કાર થકી ઉત્તમ સમાજનું નિર્માણ થાય છે.દેશના પ્રધાનમંત્રીએ ગુજરાતને રોલ મોડેલ બનાવ્યુ છે.રાજ્યમાં શિક્ષણ,આરોગ્ય,ખેતી,સિંચાઇ સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળતી થઇ છે.આજે ઘરે ઘેર નળ અને ગામડે આરોગ્યની સુવિધાઓ ઉપ્લબધ થઇ છે.તેમણે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં સૌથી વધુ નુંકશાન શિક્ષણને ગયુ છે.શિક્ષકોની અથાગ મહેનતથી શિક્ષણ કાર્યમાં ઉત્સાહ આવ્યો છે.વિસનગર શહેરમાં આજે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ થયા છે જેનાથી નાગરિકોની સુખ ને સુવિધામાં વઘારો થયો છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ, તાલુકા અને વિસનગર શહેરના પદાધિકારીઓ,અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યઓ,વિવિધ કમિટિના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">