રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી હતા બીમાર
રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા છે. વિસનગરના તરભ ગામે બળદેવગીરીજી મહારાજ વાળીનાથ ધામના મહંત હતા.
રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા છે. વિસનગરના તરભ ગામે બળદેવગીરીજી મહારાજ વાળીનાથ ધામના મહંત હતા. વાળીનાથ ધામમાં રબારી સમાજ ભારે આસ્થા ધરાવે છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
આ પણ વાંચો: અંબાણી પરિવારનાં પૌત્રનું કરાયુ નામકરણ, દાદા મુકેશ અંબાણીએ ‘પૃથ્વી’ નામ પાડ્યુ