AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત પ્રારંભ થશે. જોકે આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ લક્ષચંડી યજ્ઞને લગતા કાર્યક્રમોની શરૂઆત થઇ ચૂકી છે. લક્ષચંડી યજ્ઞ પહેલા 108 જેટલા યજમાનોની દેહશુદ્ધિની વિધિ શરૂ થઇ હતી. જેમાં લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેનારા 108 યજમાનોના દેહને પવિત્ર કરાશે.  આ પણ વાંચોઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS […]

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન
| Updated on: Dec 17, 2019 | 8:40 AM
Share

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત પ્રારંભ થશે. જોકે આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ લક્ષચંડી યજ્ઞને લગતા કાર્યક્રમોની શરૂઆત થઇ ચૂકી છે. લક્ષચંડી યજ્ઞ પહેલા 108 જેટલા યજમાનોની દેહશુદ્ધિની વિધિ શરૂ થઇ હતી. જેમાં લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેનારા 108 યજમાનોના દેહને પવિત્ર કરાશે.

આ પણ વાંચોઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી

મહત્વપૂર્ણ છે કે પ્રાયશ્ચિત વિધિ બાદ જ લક્ષચંડી યજ્ઞમાં બેસી શકાય છે. આ વિધિ બાદ પાઠશાળાથી લઇને યજ્ઞશાળા સુધી અખંડ જ્યોત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાશે. ત્યારબાદ બિયારણ ભરેલા હજારો ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવશે. આ સમયે એશિયા બુક રેકૉર્ડ સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. તો સાંજના સમયે જગતગુરૂ શંકરાચાર્ય પણ હાજરી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે લક્ષચંડી યજ્ઞ ભલે આવતીકાલથી શરૂ થવાનો હોય પરંતુ તે પહેલા ઊંઝામાં ભક્તોની ધોડાપૂર ઉમટવાની શરૂઆત થઇ ગઇ છે. પાટીદારોના કૂળદેવી એવી મા ઉમિયાના ધામ ઊંઝામાં ભક્તો, શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન કરીને ધન્ય થઇ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જોકે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં મા ઉમિયાના દર્શન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં 30 ટન લોખંડનો ઉપયોગ કરી 5 હજાર ફૂટ લાંબી 8 જેટલી રેલિંગ બનાવવામાં આવી છે. પ્રત્યેક રેલિંગમાં એકસાથે 60 ભક્તો દર્શન કરી શકશે. અને 8 લાઇનમાં એકસાથે 480 ભક્તો દર્શન કરશે. તો 1 જ દિવસમાં 5 લાખ 60 હજાર ભક્તો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">