AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે રાણીપમાં કર્યુ શ્રમદાન, CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન, જુઓ Video

દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ સહિતના નેતાઓ શ્રમદાન કરશે. અમિત શાહ આજે સવારે રાણીપ AMTS બસ સ્ટેશન પર શ્રમદાન આપશે. તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ આજે અમદાવાદમાં શ્રમદાન આપશે.

Ahmedabad : આજે  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે રાણીપમાં કર્યુ શ્રમદાન, CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન, જુઓ Video
Swachchhata Pakhavadiya
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 2:19 PM
Share

Ahmedabad : દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ સહિતના નેતાઓ શ્રમદાન કરશે. અમિત શાહ આજે સવારે રાણીપ AMTS બસ સ્ટેશન પર શ્રમદાન કરશે. તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા પણ આજે અમદાવાદમાં શ્રમદાન આપશે.

આ પણ વાંચો :Ahmedabad: અમિત શાહે 1,651 કરોડના વિકાસકામોનું કર્યુ લોકાર્પણ, ચાર તળાવો, પિંક ટોયલેટ, લલિતા ગોવિંદ ઉદ્યાનને મુકાયા ખુલ્લા

દેશભરમાં આજે નેતાઓ અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ નેતાઓ સવારે 10 થી 11  એટલે કે 1 કલાકનું શ્રમદાન આપશે. જેમાં તેઓ પોતાના વોર્ડમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જેમાં નેતાઓ ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન આપશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.

ગાંધી જ્યંતીના આગળના દિવસથી એટલે કે 1 ઓક્ટોમ્બરથી સ્વચ્છતા પખવાડિયાની શરુઆત કરવામાં આવી છે. તો  સ્વચ્છતા અભિયાનમાં મોરારી બાપુ પણ જોડાયા હતા. મોરબીના કબીરધામના પ્રાંગણમાં સ્વચ્છતા માટે બાપુએ શ્રમદાન કર્યુ હતુ. તો સાંસદ મોહન કુંડારિયાએ પણ સફાઈ કરતા જોવા મળ્યા હતા. તો રામકથા દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. મોરારી બાપુએ પોતે હાથમાં સાવરણા લઇને સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">