લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા કરીને વેપાર ધંધાનો કર્યો પ્રારંભ
લાભ પાંચમના આજના દિવસે અમદાવાદમાં વેપારીઓએ પૂજન કરીને મુહૂર્ત કર્યા. જે લોકો વેપારીઓ છે તેમના માટે આખું વર્ષ સારું જાય તે માટે આજથી વેપાર ધંધાનો પ્રારંભ કરે છે. આજે જે જગ્યા પર પૂજા પણ કરવામાં આવી ત્યાં પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]
લાભ પાંચમના આજના દિવસે અમદાવાદમાં વેપારીઓએ પૂજન કરીને મુહૂર્ત કર્યા. જે લોકો વેપારીઓ છે તેમના માટે આખું વર્ષ સારું જાય તે માટે આજથી વેપાર ધંધાનો પ્રારંભ કરે છે. આજે જે જગ્યા પર પૂજા પણ કરવામાં આવી ત્યાં પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું.