AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો

પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂ. 48.16 લાખના ખર્ચે ખાતમુહુર્ત ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 04 કામોનું રૂ. 11.49  લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 02 કામોનું રૂ. 2023.58  લાખના ખર્ચે ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 07 જેટલા કામોનું રૂ. 38.48  લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂ. 1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત થયું.

ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો
અમૃત મહોત્સવની ઉજવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 4:31 PM
Share

આજે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અંદાજે કુલ રૂપિયા 54 કરોડના ગ્રામ વિકાસલક્ષી કામો તથા લાભાર્થીઓને લાભાન્વિત કરાશે, આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામેથી કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં થનાર લોકાર્પણ અને ખાર્તમુહુર્તની વાત કરીએ તો, ગ્રામ વિકાસ પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 125 કામોનું રૂ. 190.76 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 125નું લોકાર્પણ, ગ્રામ વિકાસ-પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 170 કામોનું રૂ. 69.7 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 170  લાભાર્થી બાંધકામ સહાયનું લોકાર્પણ કરાયું.

તો ગ્રામ વિકાસ મનરેગા વિભાગ અન્વયે કેટલ શેડ, આંગણવાડી, રમત ગમત મેદાન અને અન્ય કામોનું રૂ. 551.6 લાખના ખર્ચે ખાતમુહુર્ત તથા કેટલ શેડ, પંચાયત ઘર અને આંગણવાડી (કુલ 33) કામોનું  3.67,71 લાખના ખર્ચે લોકાર્પણ, ગ્રામ વિકાસ- સ્વચ્છ ભારત મિશન વિભાગ અન્વયે 2 (બે) ગોબર ઘન પ્રોજેક્ટનું ભૂમિપુજન રૂ. 298  લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, ગ્રામ વિકાસ–જી.એલ.પી.સી વિભાગ અન્વયે જિલ્લામાં 580 સ્વ.સહાય જુથની બહેનોને સહાયના કામોનું રૂ. 30.7 લાખની સહાયનું લોકાર્પણ કરાશે.

પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂ. 48.16 લાખના ખર્ચે ખાતમુહુર્ત ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 04 કામોનું રૂ. 11.49  લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 02 કામોનું રૂ. 2023.58  લાખના ખર્ચે ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 07 જેટલા કામોનું રૂ. 38.48  લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂ. 1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત થયું.

તો વિવિધ વિકાસલક્ષીના 09 જેટલા કામોનું રૂ. 245.77  લાખના ખર્ચે લોકાર્પણ, કૃષિ અને ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ અન્વયે વ્યક્તિગત ખેડુતોને ઘાસચાર બીજ કીટના મજુરી કામના 2470 હુકમનું રૂ. 101.18  લાખના ખર્ચે લોકાર્પણ, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા 58 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 58 જેટલા કામોનું રૂ.18.81  લાખના ખર્ચે લોકાર્પણ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અન્વયે 128 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 128 જેટલા કામોનું રૂ. 61.75  લાખના ખર્ચે લોકાર્પણ થશે. આમ, કુલ 3633 કામોનું રૂ.533.32 લાખના ખર્ચે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભુમિપુજન કરાશે.

આ પણ વાંચો : Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ”સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ”

આ પણ વાંચો : હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">