DAKOR : ભગવાન રણછોડરાયજી મંદિરમાં આશીર્વાદ મફત મળશે, પણ પ્રસાદ મોંઘો મળશે

DAKOR : ભાઇ હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે. ભગવાનના ધામ પણ લેભાગું લોકો આર્થિક ફાયદો કરવાનો લાભ મેળવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 6:32 PM

DAKOR : ભાઇ હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે. ભગવાનના ધામ પણ લેભાગું લોકો આર્થિક ફાયદો કરવાનો લાભ મેળવી રહ્યા છે. આવું જ કંઇક હાલ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજીના મંદિરમાં જોવા મળ્યું છે. અહીં, ભગવાનના આશીર્વાદ તો તમને મફતમાં મળે રહેશે. પણ, અહીં તમને ભગવાનનો પ્રસાદ મેળવવા ખિસ્સા ખાલી કરવા પડશે. કારણ કે અહીં, મંદિરમાં ભગવાનના વિવિધ પ્રસાદોના ભાવમાં વધારો કરાયો છે. એટલે મોંઘવારીના સમયમાં હવે ભગવાનના ધામમાં પણ ભક્તોને આર્થિક ભાર વેઠવવો પડશે.

ડાકોર મંદિરમાં પ્રસાદ થયો મોંઘો, ભગવાનના આશીર્વાદ મફતમાં મળશે

જો તમે ડાકોર મંદિરમાં દર્શન માટે જાવ. તો તમારું ખિસ્સું હળવું કરવાનું વિચારીને જ જજો. કારણ કે મંદિરમાં હવે પ્રસાદના ભાવમાં ધરખમ વધારો થયો છે. મંદિરના પ્રસાદમાં ખાસ કરીને લાડુંના ભાવમાં વધારો ઝીંકાયો છે. જે ભક્તોના ખિસ્સા કરવામાં કાફી છે.

ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં પ્રસાદના ભાવ આ મુજબ રહેશે

એક લાડુંના રૂ 10,

બે લાડુંના રૂ 20,

ત્રણ લાડુંના રૂ 50,

અને,

છ લાડુંના રૂ.100

અહીં નોંધનીય છેકે અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 લેખે જોઈએ તેટલા લાડું અપાતા હતા. પરંતુ, અચાનક મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી હવેથી ગરીબ ભક્તો પ્રસાદ વગર પાછા ફરે તો નવાઇ નહીં.

 

Follow Us:
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">