VIDEO: સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં

વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે. આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda […]

VIDEO: સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 5:47 PM

વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે.

આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અને દેવ પક્ષ વધુ મજબૂત બનશે. કારણ કે સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ સ્વામી દેવ પક્ષમાં જોડાશે. તેઓ પોતાના 60થી 80 સહયોગીઓ સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં ફરી જોડાશે. આ પહેલા વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપતા તેમને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયા હતા. જે બાદ હવે તેમનું ફરી આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">