VIDEO: સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં
વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે. આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda […]
વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે.
આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU
અને દેવ પક્ષ વધુ મજબૂત બનશે. કારણ કે સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ સ્વામી દેવ પક્ષમાં જોડાશે. તેઓ પોતાના 60થી 80 સહયોગીઓ સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં ફરી જોડાશે. આ પહેલા વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપતા તેમને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયા હતા. જે બાદ હવે તેમનું ફરી આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બનશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો