કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળશે કે નહીં તેનો નિર્ણય કરાશે ચીનમાં!

કચ્છનું ધોળાવીરા (Dholavira) અને તેલંગાણાના રામપ્પા મંદિરને (Ramappa Temple) લઇને આ સત્રમાં નિર્ણય લેવામાં આવશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યુ તો આ સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દેવામાં આવશે.

કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળશે કે નહીં તેનો નિર્ણય કરાશે ચીનમાં!
ફાઇલ તસવીર
Follow Us:
| Updated on: Jun 28, 2021 | 7:52 PM

વર્લ્ડ હેરિટેજ કમિટીનું (world heritage site committee) સત્ર કુઝો શહેર (ચીન)ના અધ્યક્ષસ્થાને યોજાવવા જઈ રહ્યુ છે. ગત વર્ષે કોરોનાને કારણે આ સત્રને મોકૂફ રાખવામાં આવ્યુ હતુ, પરંતુ આ વર્ષે સત્ર ઓનલાઈન યોજાશે. સત્રમાં નવા કામ અને ગત વર્ષના બાકી રહી ગયેલા મુદ્દાઓને લઈને કામગીરી કરવામાં આવશે. સત્રની શરૂઆત 16 જુલાઈથી શરૂ થશે અને તે 31 જુલાઈ સુધી ચાલુ રહેશે.

આ સત્રમાં ભારતની બે જગ્યાઓને હેરિટેજ સાઈટનો (world heritage site) દરજ્જો આપવાને લઈને નિર્ણય લેવામાં આવશે, માટે ચીનમાં યોજાવનારૂ આ સત્ર ભારત માટે મહત્વનું છે. મળતી માહિતી અનુસાર કચ્છનું ધોળાવીરા (Dholavira) અને તેલંગાણાના રામપ્પા મંદિરને (Ramappa Temple) લઈને આ સત્રમાં નિર્ણય લેવામાં આવશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઈટનો દરજ્જો આપી દેવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરા આવીને સાઈટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે આ વર્ષે તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રેસ કોન્ફરન્સને ઓનલાઈન સ્ટ્રીમ કરીને આ માટેની જાહેરાત કરવામાં આવશે.

ધોળાવીરા વિશેની ખાસ વાતો

ધોળાવીરાએ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. તે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50,000 લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ પ્રાચીન નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જેપી જોશીને જાય છે પણ તેનું મોટાભાગનું ખોદકામ 1990-1991માં ડૉ. આર. કે વિષ્ટના નેતૃત્વમાં થયુ હતુ. કચ્છ માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે.

આ પણ વાંચો – Closing Bell : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર બંધ થયો, SENSEX 189 અને NIFTY 45 અંક તૂટ્યો

આ પણ વાંચોJunagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી ” જૂનાગઢ જનવાણી” એપ લોન્ચ કરાઇ

આ પણ વાંચોMission karmyogi : ‘મિશન કર્મયોગી’ની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">