કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો

કચ્છમાં કાર્યરત યુનીટો પણ બંધ કરવા પડશે કાચો માલ પ્રોસેસ વગર સસ્તો પડતો હોવાથી ગુજરાત બહારના રાજ્યો તેને લઇ તેમના વિસ્તારમાં પ્રોસેસ યુનીટ શરૂ કરી લઇ જઇ રહ્યા છે.

કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો
Kutch Industry
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 11, 2021 | 5:28 PM

ગુજરાતના કચ્છમાં બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશને મુખ્યમંત્રીને પત્ર લખી ખનીજ નીતીમાં ફેરફાર કરવાની માંગ સાથે  બેન્ટોનાઇટની 100 થી વધુ ફેક્ટરી બંધ થવાની ચિંતા વ્યક્ત કરી છે. કચ્છમાં બેન્ટોનાઇટ વિપુલ પ્રમાણમાં નીકળે છે. જે ગુજરાત ઉપરાંત બહારના રાજ્યમાં મોટીમાત્રામાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે.

જો કે કચ્છમાં સ્થાનીકે બેન્ટોનાઇટના પ્રોસેસ યુનીટ 100થી વધુ છે. પરંતુ પ્રોસેસ વેલ્યુ એડીશન વગર માલ વધુ માત્રામાં જતો હોવાથી બેન્ટોનાઇટ યુનીટકારો માટે મુશ્કેલી છે.

ત્યારે કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશનના પ્રમુખ લક્ષ્મીકાંત કારાણીએ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને પત્ર લખી ખનીજ નીતીમાં ફેરફારની માંગ સાથે જે રીતે રેતી પર આંતરરાજ્ય વેચાણ પર પ્રતિબંધ છે. તેવી જ જોગવાઇ બેન્ટોનાઇટ ખનીજમાં કરવામાં આવે જેથી સ્થાનીક યુનીટ અને સરકારને પણ ફાયદો થાય તેમ છે. કચ્છમાં બેન્ટોનાઇટ વિપુલ માત્રામાં છે. જેની જરૂરીયાત ગુજરાત ઉપરાંત બહારના ધણા રાજ્યોમાં છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો કે સસ્તી કિંમતે બેન્ટોનાઇટનુ રો મટીરીયલ બહાર ઇમ્પોર્ટ કરાતુ હોવાથી સ્થાનીક જે પ્રોસેસ યુનીટો ઉભા કરાયા છે. તેની જરૂરીયાત ધટી છે. તેવામાં જો સરકાર રેતીની જેમ બેન્ટોનાઇટનુ વેલ્યુ એડીશન કરી ઇમ્પોર્ટ માટે કોઇ નીતી બનાવે તો કચ્છમાં વધુ પ્રોસેસ યુનીટ ઉભા થાય તેમ છે જો કે હાલની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરતા કચ્છમાં 100 થી વધુ ફેક્ટરી મુશ્કેલીમા છે.

તેમજ જો સરકાર કોઇ પગલા નહી લે તો તેને સંલગ્ન રોજગારી મેળવતા લોકો માટે મુશ્કેલી સર્જાશે સાથે કચ્છમાં કાર્યરત યુનીટો પણ બંધ કરવા પડશે કાચો માલ પ્રોસેસ વગર સસ્તો પડતો હોવાથી ગુજરાત બહારના રાજ્યો તેને લઇ તેમના વિસ્તારમાં પ્રોસેસ યુનીટ શરૂ કરી  લઇ જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ઉપરાંત કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ તથા ખાણખનીજ વિભાગને પણ આ અંગે રજુઆત કરાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની હાલત નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા 

આ પણ વાંચો : Surat : જનરલ રાવતને સુરતમાં મુંડન કરાવી અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">