AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : જનરલ રાવતને સુરતમાં મુંડન કરાવી અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ

દેશના પ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય વીર સપૂતોને યાદ કરીને ખુભ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં કેટલાક લોકોએ મુંડન પણ કરાવ્યું હતું.

Surat : જનરલ રાવતને સુરતમાં મુંડન કરાવી અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:41 PM
Share

SURAT : તામિલનાડુના કૂંન્નુર ખાતે હેલીકૉપ્ટર ક્રેશના બનાવમાં દેશના ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહીત 12 જવાનો શાહિદ થયા હતા.આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર રાષ્ટ્રમાં શોક મનાવવામા આવી રહ્યો છે.તેમજ શહીદોને સમગ્ર દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.દરમિયાન શહેરમાં પણ જુદા જુદા સંગઠનો તેમજ સામાજિક સંસ્થાઓ સહિતના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરવામાં આવી રહયા છે.ત્યારે આજે સવારે પાલનપુર પાટિયા ખાતે સીડીએસ બિપિન રાવત સહીત જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે આવેલ વિર સાવરકર સર્કલ પર આજે સવારે શ્રદ્ધાંજલિનો એક કાર્ય્રકમ યોજવામા આવ્યો હતો.જ્યા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,મંત્રી પૂર્ણેશ મોદી,મેયર હેમાલીબેન બોઘાવાલા સહીત અન્ય મહાનુભાગો હાજર રહયા હતા.બેન્ડ અને કેન્ડલ માર્ચ સાથે સીડીએસ બિપિન રાવત સહીત હેલીકૉપટર ક્રેશમાં શહિદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની વીરગતિની ગાથાઓ યાદ કરી તેમને નમન કર્યા હતા.શહેરમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિના કાય્રકમોં યોજવામાં આવી રહ્યાં છે અને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે.એટલુંજ નહીં આખા રાષ્ટ્રમાં સીડીએસ બિપિન રાવત શહીદોને યાદ કરી રાષ્ટ્રીય શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

દેશના પ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય વીર સપૂતોને યાદ કરીને ખુભ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં કેટલાક લોકોએ મુંડન પણ કરાવ્યું હતું.

મુંડન કરાવનાર એક સ્થાનિકે જણાવ્યું હતું કે દેશના જવાનો માટે આજે પણ લોકોને ગર્વ છે. અને તેઓની લાગણી હંમેશા જોવા મળતી હોય છે. તેઓ પણ અસંખ્ય વખત કારગીલ જઇ આવ્યા છે. દેશના સૈનિકો માટે હંમેશા આદર હતો અને રહેશે. આ આકસ્મિક ઘટનાથી દેશને બહુ મોટી ખોટ પડી છે.

આ પણ વાંચો : Video : પાકિસ્તાનની મસ્જિદોમાં આપવામાં આવે છે ‘મર્ડરની ટ્રેનિંગ’, ઇશનિંદાના આરોપીનું માથુ કાપવાની પ્રેક્ટિસ કરી રહી છે વિદ્યાર્થીનીઓ

આ પણ વાંચો : AHMEDABAD : ”વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકરની જેમ ભળે છે પાટીદાર સમાજ”, ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">