VIDEO: બગસરા બાદ હવે કેશોદ પંથકમાં દીપડાનો આતંક! એક જ સપ્તાહમાં 3 દીપડા ઝડપાયા

કેશોદ પંથકમાં આજે વધુ એક દીપડો પાંજરે પૂરાયો છે. કેશોદના મઘરવાડામાં વન વિભાગે દીપડાની દહેશત વચ્ચે પાંજરૂ મુક્યું હતું, જેમાં આ દીપડો આબાદ રીતે પાંજરે પૂરાયો હતો. આ અગાઉ 2 દીપડા વન વિભાગ પકડી ચૂક્યું છે ત્યારે વધુ એક દીપડો પકડાતા એ સવાલ સર્જાયો છે અહીં હજુ કેટલા દીપડા ફરી રહ્યા છે. જોકે દીપડો પકડાયા […]

VIDEO: બગસરા બાદ હવે કેશોદ પંથકમાં દીપડાનો આતંક! એક જ સપ્તાહમાં 3 દીપડા ઝડપાયા
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 10:11 AM

કેશોદ પંથકમાં આજે વધુ એક દીપડો પાંજરે પૂરાયો છે. કેશોદના મઘરવાડામાં વન વિભાગે દીપડાની દહેશત વચ્ચે પાંજરૂ મુક્યું હતું, જેમાં આ દીપડો આબાદ રીતે પાંજરે પૂરાયો હતો. આ અગાઉ 2 દીપડા વન વિભાગ પકડી ચૂક્યું છે ત્યારે વધુ એક દીપડો પકડાતા એ સવાલ સર્જાયો છે અહીં હજુ કેટલા દીપડા ફરી રહ્યા છે. જોકે દીપડો પકડાયા બાદ પણ આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોના કહેવા મુજબ આ વિસ્તારમાં હજુપણ કેટલાક દીપડા ફરી રહ્યા છે, જેને વહેલીતકે પકડી લેવાની માગ ઉઠી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">