Jamnagar: લાખાબાવડ સ્મશાનગૃહમાં 15 યુવાનો દ્વારા સેવાયજ્ઞ, અંતિમવિધિ માટે કરી આપે છે લાકડાની વ્યવસ્થા

માનવજાતિ માટે આ કપરા કાળમાં માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયંસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે.

| Updated on: Apr 25, 2021 | 4:30 PM

માનવજાતિ માટે આ કપરા કાળમાં માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયંસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે. જામનગરના લાખાબાવડ સ્મશાનગૃહમાં 15 જેટલા યુવાનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપે છે.

આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સ્વયંસેવી યુવાનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હાલ કપરી સ્થિતિમાં સેવાભાવી યુવાનો નિસ્વાર્થ સેવા કરીને મુશ્કેલીના સમયમાં લોકોને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: કોરાના જાગૃતિ માટે કોરોના બની ગામડામાં ફરતો જુઓ કોરોના માનવ 

Follow Us:
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">