jamnagar : રખડતા ઢોરની સમસ્યાનો કયારે ઉકેલ આવશે ? એક યુવતિ પર રખડતા ઢોરે હુમલો કર્યો

શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:01 PM

jamnagar : શહેરમાં રખડતા ઢોરના ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગાયે યુવતિને વારંવાર ઢીક મારીને ઈજા પહોચાડી છે. જે યુવતિની પુત્રીને ધ્યાને આવતા તેને બચાવવા જતા યુવતિની પુત્રીને પણ ગાયે ઢીક મારી હતી. બે મીનીટ સુધી સતત એક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા, યુવતિને બચાવવા લોકોએ અનેક પ્રયાસ કર્યા હતા. રાજકોટની કાશમીરાબેન પ્રહલાદ ગોહીલ નામની યુવતિને ગાય હુમલો કરતો ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ યુવતિને ગંભીર ઈજા થતા જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

 

Follow Us:
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">