JAMNAGAR : પશુઓને અપાશે વિશેષ ઓળખ, પશુઓના ટેગિંગની કામગીરી આરંભાઇ

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:50 PM

JAMNAGAR : જે રીતે માણસની ઓળખ માટે આધારકાર્ડ છે તે જ રીતે પશુની ઓળખ માટે ટેગની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે. ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી, તંદુરસ્તી, ઉત્પાદન સંબંધી વિગતો, પશુની ઉંમર, વેતર, વિવિધ રસીકરણ, સારવાર, પશુરોગ નિદાન વગેરે તમામ માહિતી મળી રહી છે. આ માટે ઈ-ગોપાલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જામનગરની વાત કરવામાં આવે તો અહીં 3 લાખ પશુઓમાંથી હાલ સુધીમાં 131,000 જેટલા પશુઓમાં ટેગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જામનગર જીલ્લા પંચાયતની 22 ટીમ દ્વારા ગામડાઓમાં જઈ આ ટેગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">