Jamnagar : કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ

જામનગર જિલ્લાના કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે.ગ્રામજનોનું કહેવું છે કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:28 PM

ગુજરાત(Gujarat)માં કોરોના રસીકરણ(Vaccination)શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી વધી રહ્યું છે. તેવા સમયે જામનગર(Jamnagar)જિલ્લાના કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. એક સમય હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસી પ્રત્યે ઉદાસીનતા જોવા મળતી હતી. ત્યારે 1250 લોકોની વસ્તી ધરાવતા જીવાપર ગામમાં 18 કે તેથી વધુ વયના 800 લોકો છે.ગ્રામજનોનું કહેવું છે કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે.

 

આ પણ વાંચો : Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, ‘હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી’

આ પણ વાંચો : Tokyo 2020 wrestling : કુસ્તીબાજ દીપક પૂનિયાએ છેલ્લી 10 સેકન્ડમાં મેચ ગુમાવી, ભારતે બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">