Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, ‘હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી’

ગૃહ રાજ્ય પ્રધાન (Home Minister) પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) આજે સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે હતા. આ દરમ્યાન તેઓએ પંચમહાલમાં ભાજપના આગેવાનની અને તેમના પત્નિની હત્યાને લઇને તપાસ ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.

Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, 'હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી'
Home Minister Pradipsinh Jadeja
Follow Us:
| Updated on: Aug 05, 2021 | 6:50 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયો હતો. જેને લઇને રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન (Home Minister), પ્રદિપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja ) કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન પંચમહાલના ભાજપના આગેવાન પતિ અને પત્નિની હત્યા ( Panchmahal Double Murder Case ) ને, લઇને નિવેદન આપ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ અંગે તપાસ હાથ ધરી આરોપીઓ ઝડપી લેવા કાર્યવાહી તેજ બનાવી છે.

હિંમતનગર ખાતે પ્રધાન રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં કિસાન સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્ય પ્રધાને કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને સન્માન પત્ર એનાયત કર્યા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામના પંચાલ પરિવારના પતિ-પત્નીની હત્યા બાબતે નિવેદન આપ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહએ તપાસના આદેશ આપ્યા છે. એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટિમો બનાવી તપાસ કાર્યવાહી તેજ બનાવી હોવાનુ કહ્યુ હતુ. પ્રધાને કહ્યુ હતુ કે, હાલમાં પ્રાથમિક કારણોને જાહેરમાં કહી શકાય એમ નથી. આરોપીઓને ઝડપી લેવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહિસાગર પોલીસ સાથે અને અને સંબંધિત અધિકારીઓને વાત કરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ઉંડાણપૂર્વકની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય તેમ નથી. આ અંગે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઝડપ થી જ આરોપીઓને પોલીસ ઝડપી લેશે. આમ હવે ચર્ચા એ થવા લાગી છે, તો એવુ શુ કારણ હોઇ શકે કે તે દંપતિએ જીવ ગુમાવવો પડ્યો હતો.

ગૃહ રાજ્ય પ્રધાને ક્રાઇમ કોન્ફરન્સ યોજી

રાજ્યમાં ગુન્હાખોરીને લઇને ગૃહ રાજ્ય પ્રધાન જીલ્લાની મુલાકાત લેવા દરમ્યાન સમીક્ષા બેઠક યોજતા હોય છે. આ જ પ્રકારે સાબરકાંઠા જીલ્લામાં પણ તેઓએ જીલ્લાના પોલીસના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓ પાસે થી જીલ્લામાં ગુન્હાખોરીની સ્થિતી અને કાયદો વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. કોન્ફરન્સમાં ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા, સાબરકાંઠા એસપી નિરજ બડગુર્જર સહિત જીલ્લાના ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

આ પણ વાંચોઃ રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">