જામનગર : તાજીયા જુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો, બે વ્યક્તિના મોત

Jamnagar : શહેરમાં તાજીયા ઝુલૂસ દરમિયાન 15 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

જામનગર : તાજીયા જુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો, બે વ્યક્તિના મોત
Tajia juloos Jamnagar
Follow Us:
| Updated on: Aug 09, 2022 | 9:05 AM

જામનગર શહેરમાં (jamnagar) મહોરમના તહેવાર (Muharram)હોવાથી તાજીયા જુલૂસ (tajiya juloos) કાઢવામાં આવ્યુ હતુ.જેમાં 15 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમચાર મળી રહ્યા છે.બે શખ્શોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, શહેરની (Jamnagar city) ધરાનગર -2 ટેકરી વિસ્તારની આ ઘટના છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પાંચ બાળકોને લાગ્યો હતો કરંટ, એકનું મોત

આ પહેલા થોડા સમય અગાઉ જામનગર જિલ્લામાં (Jamnagar District)  વાડીમાં ભૂંડ ઘૂસી ઉભા પાકને નુકસાન ન કરે તે માટે વાડીના ફરતે વીજ તાર લગાવવામા આવ્યો હતો. આ દરમિયાન તારમાં વીજપ્રવાહ ચાલુ હતો ત્યારે વાડીમાં મજૂરી કામ કરતાં મજૂર પરિવારના પાંચ બાળકો રમતા- રમતા આ તારને અડી જતા કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર બાળકોને ગંભીર ઈજા પહોંચતી હતી, તમામને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">