JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા
JAMNAGAR: Ayurvedic medicine is another weapon after vaccine to fight corona
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:35 PM

કોરોના સામે લડાઈ માટે વેકસીન મહત્વની હથિયાર સાબિત થઇ રહ્યું છે. તેથી વેકસીનેશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. તો સાથે કોરોનાને નામશેષ કરવા માટે લોકોના શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી કોરોના સામે લડાઈ જીત મેળવી શકાય છે. તેથી સરકાર દ્રારા વેકસીનની સાથે હવેથી રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવાનુ નિશુલ્ક વિતરણ શરૂ કર્યુ છે.

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃતવર્ષની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ શુભ અવસર નિમિત્તે જામનગર ખાતે આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આયુષ મંત્રાલય ભારત સરકારનું સંસ્થાન)દ્વારા જામનગરની સામાન્ય જનતા અને વરિષ્ઠ નાગરીકો તથા કોવીડ સામે પ્રથમ પંક્તિમાં લડનાર કર્મીઓ માટે વ્યાધિપ્રતિકારક આયુર્વેદિક ઔષધનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

માતૃભૂમિની સ્વતંત્રતાના પંચોતેર વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. આ ઉજવણીના એક ભાગ તરીકે જામનગર ખાતે આવેલ તથા આયુષ મંત્રાલય ભારત સરકારના સંસ્થાન – ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ- જેને માનનીય વડાપ્રધાને રાષ્ટ્રના મહત્વપૂર્ણ સંસ્થાન (ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ) તરીકે માન્યતા આપેલ છે તેવી સંસ્થા દ્વારા જામનગરના તમામ નાગરિકો અને તેમાં પણ વિશેષ કરીને ૬૦ વર્ષથી ઉપરની વયના નાગરીકો તથા કોવીડ મહામારી સામે અગ્રસ્થાને રહી કાર્ય કરનાર સર્વ કર્મચારીઓને આરોગ્ય રક્ષણ તથા રોગ પ્રતિકારક ઔષધ સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ દવાનુ વિતરણ તા. 30-8-21 થી શરૂ થયુ છે. અને બે વર્ષ એટલે કે તા. 15.8.2022 સુધી આ દવા વિતરણ કરવાનુ આયોજન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

કોરોની વેકસીનમાં જે રીતે અગ્રતા આપવામાં આવી છે. તે રીતે આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે પ્રમથ કોરાના વોરીયર્સને આપવામાં આવે છે. બાદ વરીષ્ટ નાગરીકોનોએ આ દવા આપવામાં આવે છે. 1 માસનો દવાનો કોષ આપવામાં આવે છે. આ દવા 75 લાખ વધુ લોકોને આપવાનુ આયોજન છે. રોગપ્રતિકારક શકિત વધારીને કોરોના જેવી મહામારીને નામશેષ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યું છે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">