Jamnagar: કોરોના બાદ આ હવે રોગે લીધો ભરડો, આટલા દર્દીઓ છે સારવાર હેઠળ

એક બાજુ કોરોના કાબુમાં આવી રહ્યો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સાજા થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગરમાં (Jamnagar)કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસએ ભરડો લીધો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 09, 2021 | 8:32 AM

એક બાજુ કોરોના કાબુમાં આવી રહ્યો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સાજા થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગરમાં (Jamnagar)કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસએ ભરડો લીધો છે.

જામનગરમાં પણ આ માટે એક નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..જામનગરની જીજી હોસ્પીટલમાં હાલ કુલ 11 દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. આ પૈકી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દીનો સમાવેશ થાય છે.

હાલ જામનગરમાં મ્યુકરમાઈકોસિસના કુલ 20 જેટલા દર્દીઓ નોધાયા છે. આ સારવાર માટે જીજી હોસ્પીટલમાં કોવીડ-19 હોસ્પીટલમાં એક 45 બેડ સાથેનુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યુ છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયાતા રહેતી હોય છે…

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">