ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:44 PM

ગુજરાત(Gujarat)  સરકાર શ્રમજીવીઓ(Workers) માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મસીહા(Masiha)શરૂ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ હવે શ્રમિકોને મકાન(House)  મળશે.રાજ્યમાં 4 સ્થાનો પર શ્રમિકો માટે આવાસ બનાવવામાં આવશે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં PPE ધોરણે હોસ્ટેલ પણ બનાવવામાં આવશે.

આ હોસ્ટેલ માટે રાજ્યમાં 16 સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ બનાવવા પાછળ સરકારનો હેતુ શ્રમિકોને રાહત આપવાનો છે.અને આ પ્રોજેક્ટથી શ્રમિકોને અનેક લાભ પણ જશે..જેમ કે શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેશે.જેથી તેમને આવવા જવામાં તકલીફ નહીં પડે.તો શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેતા મુસાફરી ખર્ચ ઘટશે જેથી તેમને આર્થિક લાભ પણ મળી રહેશે. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, મધ્ય ગુજરાતના વડોદરા, સૌરાષ્ટ્રના વેરાવળ અ-ને મોરબી, જ્યારે અમદાવાદના સાણંદ નજીક આ હોસ્ટેલ બનાવાશે

આ પણ  વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો : ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">