ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોમર્સમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSUIએ આક્ષેપ કર્યો છે કે કોમર્સમાં 8 હજારથી વધારે બેઠકો ખાલી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 6:57 PM

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોમર્સમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSUIએ આક્ષેપ કર્યો છે કે કોમર્સમાં 8 હજારથી વધારે બેઠકો ખાલી છે. તેમજ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી હોવા છતાં યુનિવર્સિટી પ્રવેશ આપતી નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં હજુ પણ 1,400 વિદ્યાર્થીઓ કોમર્સમાં પ્રવેશ માટે કરી અરજી હતી. જ્યારે બેઠકો ખાલી હોવા છતાં યુનિવર્સિટી નથી આપતી નથી. એનએસયુઆઈએ માંગ કરી છે કે હાલ 26 જાન્યુઆરી એનરોલમેન્ટ માટેની છેલ્લી તારીખ છે, તેથી પ્રવેશ વંચિત લોકોને 26 જાન્યુઆરી પહેલા પ્રવેશ ફાળવવા માટેની માંગ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">