રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે? આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળનારી બેઠકમાં થશે નિર્ણય
રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને 4 મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદતમાં વધારો થઈ શકે છે. જેનો નિર્ણય આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને મળનારી બેઠકમાં લેવામાં આવશે. ગૃહ વિભાગનો નવો આદેશ ન થાય ત્યાં સુધી 4 મહનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે. Web […]
રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને 4 મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદતમાં વધારો થઈ શકે છે. જેનો નિર્ણય આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને મળનારી બેઠકમાં લેવામાં આવશે. ગૃહ વિભાગનો નવો આદેશ ન થાય ત્યાં સુધી 4 મહનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો