AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્ય પર હજુ વરસાદનું જોખમ, 14 થી 16 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ- Video

ગુજરાતમાં હજુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જણાતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2025 | 8:41 PM
Share

આગામી એક સપ્તાહ રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની માનીએ તો, 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. જ્યારે કે, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ભારે વરસાદની શક્યતા ઘટતા દરિયાકાંઠા પરનું સિગ્નલ પણ હટાવી લેવાયું છે.

તો હાલ માછીમારો માટે કોઈપણ પ્રકારની ચેતવણી જાહેર નથી કરાઈ. જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતા સેવાઈ રહી છે. ભેજને લીધે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.

જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">