AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્ય પર હજુ વરસાદનું જોખમ, 14 થી 16 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ- Video

ગુજરાતમાં હજુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જણાતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2025 | 8:41 PM
Share

આગામી એક સપ્તાહ રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની માનીએ તો, 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. જ્યારે કે, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ભારે વરસાદની શક્યતા ઘટતા દરિયાકાંઠા પરનું સિગ્નલ પણ હટાવી લેવાયું છે.

તો હાલ માછીમારો માટે કોઈપણ પ્રકારની ચેતવણી જાહેર નથી કરાઈ. જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતા સેવાઈ રહી છે. ભેજને લીધે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.

જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">