રાજ્યમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 810 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના વાઈરસ બેકાબૂ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો નવા 810 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને ખેડામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં હાલમાં કુલ 4,422 એક્ટિવ કેસ છે. આજે સૌથી વધુ સુરતમાં 241 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 163 […]

| Updated on: Mar 14, 2021 | 10:17 PM

રાજ્યમાં કોરોનાના વાઈરસ બેકાબૂ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો નવા 810 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને ખેડામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં હાલમાં કુલ 4,422 એક્ટિવ કેસ છે. આજે સૌથી વધુ સુરતમાં 241 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 163 કેસ નોંધાયા છે. ત્યારે વડોદરા શહેરમાં 95 અને જિલ્લામાં 22 કેસ નોંધાયા છે.

 

 

 

આ પણ વાંચો: Vadodara: કોવિડ OSD ડૉ. વિનોદ રાવે સોમવારથી કડક કાર્યવાહીના આપ્યા સંકેત

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">