રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર

સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી થઇ રહી છે. આજે પણ સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારાની સાથે, સિંગતેલના ડબ્બાનો ભાવે રૂપિયા 2100 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના કહેવા પ્રમાણે સિંગદાણાના ભાવમાં વધારો થયો છે, તેથી તેની સીધી અસર સિંગતેલના ભાવમાં વધારો થયો […]

રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 8:35 AM

સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી થઇ રહી છે. આજે પણ સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારાની સાથે, સિંગતેલના ડબ્બાનો ભાવે રૂપિયા 2100 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના કહેવા પ્રમાણે સિંગદાણાના ભાવમાં વધારો થયો છે, તેથી તેની સીધી અસર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. એટલું જ નહિં આવનારા દિવસોમાં હજુ પણ ડબ્બા પર રૂ25થી 50 રૂપિયાનો વધોર થઇ શકે છે. મહત્વની વાત તો એ છે કે, આવનારા દિવસોમાં ડબ્બાનો ભાવા 2200ને પાર થઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">