નહીં થાય લૉકડાઉન, આંશિક લૉકડાઉનની અફવા, લૉકડાઉનની વાતોને રાજ્ય સરકારે ગણાવી પાયાવિહોણી
એક તરફ વાતો ચાલી રહી છે કે રાજ્યમાં વધતા કોરોનાના કેરને લઈને રાજ્ય સરકાર આંશિક લૉકડાઉન કરી શકે છે જો કે આ વાતો માત્ર અફવા જ છે. કેમ કે ખૂદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે કોઈ લૉકડાઉન નહીં લાગું કરવામાં આવે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમાચારને તથ્ય વિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. રાજ્ય […]
એક તરફ વાતો ચાલી રહી છે કે રાજ્યમાં વધતા કોરોનાના કેરને લઈને રાજ્ય સરકાર આંશિક લૉકડાઉન કરી શકે છે જો કે આ વાતો માત્ર અફવા જ છે. કેમ કે ખૂદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે કોઈ લૉકડાઉન નહીં લાગું કરવામાં આવે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમાચારને તથ્ય વિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. રાજ્ય સરકારનો એવો પણ દાવો છે કે મુખ્ય સચિવે કલેક્ટર સાથે કોઈપણ પ્રકારની વીડિયો કોન્ફરન્સ નથી કરી અને લૉકડાઉન અંગેના કોઈ અભિપ્રાય પણ નથી લીધા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો