ગીરસોમનાથમાં વરસાદ ધીમો પડ્યો પણ ખેડુતોનાં જીવ હજુ તાળવે,વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી તો રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે અને ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી […]
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી તો રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે અને ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો