GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

વન વિભાગે ફરિયાદ નોંધાવી છે કે ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીન ગેરકાયદે કબજો કરી બાંધકામ કર્યું છે. ડૉ. રસિક વઘાસિયાએ તાલાલા તાલુકાના હડમતીયા ગામે વનવિભાગની જમીન પર વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:21 AM

GIR SOMNATH: ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદના સમાચાર અમલી રહ્યાં છે. ઉનાના જાણીતા ડોક્ટર રસિક વઘાસીયા સામે લેન્ડગ્રેબિંગ એકત હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીનમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે. વન વિભાગે ફરિયાદ નોંધાવી છે કે ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીન ગેરકાયદે કબજો કરી બાંધકામ કર્યું છે. ડૉ. રસિક વઘાસિયાએ તાલાલા તાલુકાના હડમતીયા ગામે વનવિભાગની જમીન પર વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું છે. આ ફાર્મ હાઉસમાં 28 રૂમ, સ્વિમિંગ પુલ, રસોડું, એક ગોડાઉન સહિતનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

આ પણ વાંચો : AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">