GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને વેબીનાર યોજ્યો, યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું

વિશ્વ પર્યાવરણ દિને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI ) ની બિઝનેસ વુમન વિંગ  કમિટીએ "પર્યાવરણીય  પડકારો અને વ્યવસાયની તકો" વિષય પર વેબિનારનું આયોજન કર્યું હતું.

GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને વેબીનાર યોજ્યો, યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું
GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 10:37 PM

વિશ્વ પર્યાવરણ દિને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI ) ની બિઝનેસ વુમન વિંગ  કમિટીએ “પર્યાવરણીય  પડકારો અને વ્યવસાયની તકો” વિષય પર વેબિનારનું આયોજન કર્યું હતું. વિશ્વ પર્યાવરણ(Environment) દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ વેબીનારમાં પર્યાવરણવાદી  અને કૃષિ સલાહકાર અમિત વસાવડાએ જણાવ્યું કે કેવી રીતે મહિલા ઉદ્યોગ સાહસિકો પર્યાવરણને નવા વ્યવસાય તરીકે લઈ શકે છે.

તેમણે જણાવ્યું કે હાઈટેક એગ્રિકલ્ચર, એગ્રો ફોરેસ્ટ્રી, પર્યાવરણીય સંશોધન અને ટેકનોલોજી વિકાસ, હાઇડ્રોપોનિક આધારીત ખેતી અને ડેરી ફાર્મિંગ ક્ષેત્રે વ્યવસાયની અનેક તકો રહેલી છે.

તેમણે જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકો પર્યાવરણ(Environment) ને નવા બિઝનેસ તરીકે અપનાવી શકે છે. જેમાં વૃક્ષો અને છોડ ઉછેરવા. વનસ્પતિ, ઔષષીઓ અને શહેરની નાની જગ્યાઓમાં શાકભાજી ઉગાડવી. જેમાં નવી ટેકનોલોજીથી મદદથી વ્યક્તિની જરૂર ઓછી પડે છે. તેમણે એક્સપોર્ટ માટેના અનેક ઉત્પાદનોની વાત કરી તેમજ કહ્યું કે આ ઉદ્યોગોમાં ઓછી મહેનતથી ઝડપથી વિકાસ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI )ના બિઝનેસ વુમન વિંગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલ, ઉપ પ્રમુખ હેમંતભાઈ શાહ, યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા, ઉપ કુલપતિ જગદીશ ભાવસાર, વુમેન વિંગ કમિટીના ચેર પર્સન શિલ્પા ભટ્ટ, કો- ચેર પર્સન કુસુમ કૌલ વ્યાસ અને કમીટીના સભ્યો હાજર રહ્યા હતા. આ પહેલ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના અલાયદા વિસ્તારમાં વડ, પીપળો, ગરમાળો, મોગરો, ચંપો જેવા 100 જેટલા છોડ રોપવામાં આવ્યા હતા.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">